જનીન નકશા એ છે જે........
રંગસૂત્ર પર જનીનનું સ્થળ દર્શાવે છે.
જનીન ઉત્ક્રાંતિના વિવિધ તબક્કા દર્શાવે છે.
કોષવિભાજનના તબક્કા દર્શાવે છે.
એક વિસ્તારમાં વિવિધ જાતિઓની વહેંચણી દર્શાવે છે.
માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.
મકાઇમાં રંગીન ભ્રુણપોષ $(C)$ એ રંગહીન $(c)$ પર પ્રભાવી છે અને પૂર્ણ ભ્રૂણપોષ $(R)$ એ સંકોચિત ભ્રૂણપોષ $(r)$ પર પ્રભાવી છે. જ્યારે $F_1$ પેઢી વચ્ચે કસોટીસંકરણ કરાવવામાં આવે ત્યારે નીચે પ્રકારનું નિર્માણ થાય છે.
રંગીન અને પૂર્ણ= $45\%$
રંગીન - સંકુચિંત= $5\%$
રંગહીન - પૂર્ણ= $4\%$
રંગહીન - સંકુચિત= $46\%$
તો આ માહિતી પરથી બે બિન વૈકિલ્પક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?
કઈ બાબતનાં આધારે મોર્ગનને ફળમાખી ડ્રોસોફિલામાં મેન્ડેલનાં વિશ્લેષણનાં પ્રયોગો જેવી લાક્ષણીકતા પ્રાપ્ત થઈ?
નીચેનામાંથી શું મુક્ત વહેંચણીને અનુસરતું નથી ? .
દ્વિસંકરણ પ્રયોગના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.