મેન્ડલે તેનાં નિયમોમાં .....નો સમાવેશ કર્યો નથી.
વિશ્લેષણ
પ્રભાવી
જન્યુઓની શુદ્ધતા
સંલગ્નતા
આનુવંશિકતાનો રંગસૂત્ર સિધ્ધાંત કોણે સિદ્ધ કર્યો?
શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?
મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....
મેન્ડલના પરિણામની પુનઃશોધમાં કયા વૈજ્ઞાનિકે પોતાનો ફાળો આપ્યો નથી?
સટન અને બોવરીએ આનુવંશીકતાને કોના આધારે સમજાવી?