મેન્ડલે તેનાં નિયમોમાં .....નો સમાવેશ કર્યો નથી.

  • A

    વિશ્લેષણ

  • B

    પ્રભાવી

  • C

    જન્યુઓની શુદ્ધતા

  • D

    સંલગ્નતા

Similar Questions

આનુવંશિકતાનો રંગસૂત્ર સિધ્ધાંત કોણે સિદ્ધ કર્યો?

શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?

મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....

મેન્ડલના પરિણામની પુનઃશોધમાં કયા વૈજ્ઞાનિકે પોતાનો ફાળો આપ્યો નથી?

સટન અને બોવરીએ આનુવંશીકતાને કોના આધારે સમજાવી?