મેન્ડલે તેનાં નિયમોમાં .....નો સમાવેશ કર્યો નથી.

  • A

    વિશ્લેષણ

  • B

    પ્રભાવી

  • C

    જન્યુઓની શુદ્ધતા

  • D

    સંલગ્નતા

Similar Questions

શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?

મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ

વારસાગમનની રંગસૂત્રીય થિયરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વ્યતિકરણ.....માં થાય છે.

જનીનો રંગસૂત્રો પર સ્થિત છે એવું કઈ રીતે નિશ્ચિત થાય છે ?