મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ

  • A

    તીતીઘોડો

  • B

    વટાણા

  • C

    ડોગફલાવર

  • D

    ડ્રોસોફિલા

Similar Questions

મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.

  • [AIPMT 1992]

જનીન..... માં રહેલા છે.

આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?

મેન્ડલના પ્રયોગોનાં પરિણામની કોણે પુનઃશોધ કરી?

જનીનનું ન હોય પણ માત્ર રંગસૂત્રમાં જ હોય તે રંગસૂત્રનું લક્ષણ ક્યુ?