મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ
તીતીઘોડો
વટાણા
ડોગફલાવર
ડ્રોસોફિલા
ચાર રંગસૂત્રો ધરાવતા કોષમાં અર્ધીકરણ અને જનન કોષનું નિર્માણ દર્શાવે છે.$P$ અને $Q$ તબક્કાઓ ઓળખો.
$Q$
મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ?
મેન્ડલનાં પ્રયોગ માટે વટાણાનો છોડ પાલતું પ્રાણીઓ કરતા વધુ યોગ્ય છે, કારણ કે....
વ્યતિકરણ.....માં થાય છે.
મેન્ડલના પરિણામની પુનઃશોધમાં કયા વૈજ્ઞાનિકે પોતાનો ફાળો આપ્યો નથી?