મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ
તીતીઘોડો
વટાણા
ડોગફલાવર
ડ્રોસોફિલા
મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.
જનીન..... માં રહેલા છે.
આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?
મેન્ડલના પ્રયોગોનાં પરિણામની કોણે પુનઃશોધ કરી?
જનીનનું ન હોય પણ માત્ર રંગસૂત્રમાં જ હોય તે રંગસૂત્રનું લક્ષણ ક્યુ?