વારસાગમનની રંગસૂત્રીય થિયરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
જોડીમાંનાં રંગસૂત્રોનું જોડાણ અને છૂટા પડવાની ક્રિયા તેઓ દ્વારા ધરાવતાં કારકોના વિશ્લેષણ તરફ લઈ જાય
રંગસૂત્રોની વર્તણૂક તેમનાં જનીનની વર્તણૂકને સમાંતર
જનીનમાં રહેલાં બે અલીલની જોડ સમજાત રંગસૂત્રોની સમજાત જગ્યાઓ ઉપર આવેલી હોય છે.
રંગસૂત્રો તથા જનીનો જોડીનાં જોવા મળે છે.
જનીન..... માં રહેલા છે.
શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : વોલ્ટર સટન અને બોવરી $(1902)$
ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?
જનીનનું ન હોય પણ માત્ર રંગસૂત્રમાં જ હોય તે રંગસૂત્રનું લક્ષણ ક્યુ?