વારસાગમનની રંગસૂત્રીય થિયરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A

    જોડીમાંનાં રંગસૂત્રોનું જોડાણ અને છૂટા પડવાની ક્રિયા તેઓ દ્વારા ધરાવતાં કારકોના વિશ્લેષણ તરફ લઈ જાય

  • B

    રંગસૂત્રોની વર્તણૂક તેમનાં જનીનની વર્તણૂકને સમાંતર 

  • C

    જનીનમાં રહેલાં બે અલીલની જોડ સમજાત રંગસૂત્રોની સમજાત જગ્યાઓ ઉપર આવેલી હોય છે.

  • D

    રંગસૂત્રો તથા જનીનો જોડીનાં જોવા મળે છે. 

Similar Questions

જનીન..... માં રહેલા છે.

શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?

વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : વોલ્ટર સટન અને બોવરી $(1902)$ 

ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?

જનીનનું ન હોય પણ માત્ર રંગસૂત્રમાં જ હોય તે રંગસૂત્રનું લક્ષણ ક્યુ?