વ્યતિકરણ.....માં થાય છે.

  • A

    સમસૂત્રીભાજન કોષો

  • B

    અર્ધસૂત્રીભાજન કોષો

  • C

    વિકૃતિ ઉત્પન્ન કરતા કોષો

  • D

    અસૂત્રીભાજન કોષો

Similar Questions

મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....

ચાર રંગસૂત્રો ધરાવતા કોષમાં અર્ધીકરણ અને જનન કોષનું નિર્માણ દર્શાવે છે.$P$ અને $Q$ તબક્કાઓ ઓળખો.

$Q$

વોલ્ટર સટ્ટન તેનાં.... પ્રત્યેનાં યોગદાન માટે વિખ્યાત છે.

મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય .......... માં પ્રકાશિત કરેલ તેમ છતાં કેટલાંક કારણોસર ........ ની સાલ સુધી અજાણ રહ્યું.

મેન્ડલનાં પ્રયોગ માટે વટાણાનો છોડ પાલતું પ્રાણીઓ કરતા વધુ યોગ્ય છે, કારણ કે....