વ્યતિકરણ.....માં થાય છે.

  • A

    સમસૂત્રીભાજન કોષો

  • B

    અર્ધસૂત્રીભાજન કોષો

  • C

    વિકૃતિ ઉત્પન્ન કરતા કોષો

  • D

    અસૂત્રીભાજન કોષો

Similar Questions

જનીનોનું વિશ્લેષણ .... દરમિયાન થાય છે.

આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?

.... પર બે કારકીય જનીનો આવેલા હોય છે.

વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : દ- વ્રિઝ, કોરેન્સ અને શેરમાક

જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.