વ્યતિકરણ.....માં થાય છે.
સમસૂત્રીભાજન કોષો
અર્ધસૂત્રીભાજન કોષો
વિકૃતિ ઉત્પન્ન કરતા કોષો
અસૂત્રીભાજન કોષો
જનીનોનું વિશ્લેષણ .... દરમિયાન થાય છે.
આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?
.... પર બે કારકીય જનીનો આવેલા હોય છે.
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : દ- વ્રિઝ, કોરેન્સ અને શેરમાક
જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.