જનીનો રંગસૂત્રો પર સ્થિત છે એવું કઈ રીતે નિશ્ચિત થાય છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આનુવંશિકતાનો રંગસૂત્રવાદ સટન અને બાવરી દ્વારા પ્રતિપાદિત કરાયો. આ વાદ માને છે કે રંગસૂત્રો આનુવંશિક માહિતી માટેના વાહકો છે, મેન્ડેલિયન કારકો કે જનીનો ધરાવે છે અને રંગસૂત્રો સ્વતંત્ર રીતે છૂટાં પડી એક પેઢીથી બીજી પેઢીમાં વહન પામે છે.

Similar Questions

શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?

મોર્ગને કેમ નાની ડ્રોસાફિલા માખી પર પ્રયોગો કર્યા?

મેન્ડેલના કાર્યોને પુનઃસંશોધીત કયા વૈજ્ઞાનિકો એ કર્યું?

કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?

જનીનોનાં જુદા પડવાની ક્રિયા ક્યાં તબકકામાં થાય છે.