ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....

  • A

    શુક્રપિંડ વૃષણકોથળીમાં ઉતરી આવતા નથી.

  • B

    શુક્રકોષ જોવા મળતાં નથી.

  • C

    નર અંતઃસ્ત્રાવ સક્રિય નથી.

  • D

    અંડપિંડ દૂર કરાય છે.

Similar Questions

જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?

માનવમાં કયું કોષીય સ્તર નાશ પામે છે અને પુનઃસર્જન પામે છે ?

ગર્ભકોષ્ઠી છિદ્ર એ .............. છે.

  • [AIPMT 2000]

માસિકચક્રના કયા દિવસે $LH$ અને $FSH$ ની સાંદ્રતા મહત્તમ હોય છે?

લેડીંગ કોષોનું સ્થાન અને સ્ત્રાવ