જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?

  • A

    શુક્રકોષો કોષકેન્દ્ર વગરનાં બનશે

  • B

    શુક્રકોષજનન જોવા મળશે નહિં

  • C

    શુક્રકોષ વિહીન વીર્ય મળશે

  • D

    શુક્રકોષ ગતિશીલ બનશે નહિં

Similar Questions

લેડિગના કોષનું સ્થાન અને સ્ત્રાવ અનુક્રમે કયા છે ?

અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?

શુક્રકોષમાં કણાભસૂત્રનું સ્થાન જણાવો.

 શુક્રકોષજનનનો સૌથી લાંબો તબક્કો કયો ?

શુક્રવાહિની અને શુક્રોત્પાદક નલિકાઓનાં જોડાણથી બનતી નલિકા કઇ છે ?