બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
લીલ
ત્રિઅંગી
આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.
થુજામાં અંડક કેવા હોય છે ?
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......
આવૃત્ત બીજધારીના ભ્રૂણપુટ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.