બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?

  • A

    આવૃત બીજધારી     

  • B

    અનાવૃત બીજધારી    

  • C

    લીલ       

  • D

    ત્રિઅંગી

Similar Questions

આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.

થુજામાં અંડક કેવા હોય છે ?

પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?

  • [AIPMT 1994]

બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......

આવૃત્ત બીજધારીના ભ્રૂણપુટ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.