થુજામાં અંડક કેવા હોય છે ?
અધોમુખી
ઉર્ધ્વમુખી
અધઃમુખી
આંતરમુખી
એક વનસ્પતિ પર આવેલા એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા
સપુષ્પી વનસ્પતિમાં આદિબીજાણુ.......નાં ઉદ્ભવને પ્રેરે છે.
જન્યુઓના સંયોજન સિવાય ભ્રૂણ થતા નિર્માણને ..... તરીકે ઓળખવામાં આવે છે.
તંતુમય ઘટકો $(Filiform\,\,apparatus)$ એ કોનું વિશિષ્ટ લક્ષણ છે?
આ પ્રાણીઓને આકર્ષવા માટે પુષ્પો દુર્ગધ સર્જે છે.