બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......

  • A

    હરિતકણની ઉણપ ધરાવે છે.

  • B

    તે બહુ જલદી વિકાસ પામે છે.

  • C

    અવરોધકો ધરાવે છે.

  • D

    તે ભૂમિ નીચે જ રહે છે.

Similar Questions

ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેવા ફળને શું કહે છે ?

કેપ્સેલામાં એમ્બિયોજેનીનો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

નીચેનામાંથી ક્યા અફલિત ફળ છે? 

ફલનની ક્રિયામાં મદદરૂપ થતા સંવાહકો શેનું બહિરુદ્‌ભેદ છે?

થુજામાં અંડક કેવા હોય છે ?