નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?
એન્ટોમોફિલી
એનિમોફિલી
ઓર્નિથોફિલી
હાઈડ્રોફિલી
ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?
ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.