નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?

  • A

    ઝોસ્ટેરા

  • B

    નાળિયેર

  • C

    યુકકા

  • D

    હાઈડ્રિલા

Similar Questions

મકાઈ .....

સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી હોય છે?

પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો...

નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?