નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?
ઝોસ્ટેરા
નાળિયેર
યુકકા
હાઈડ્રિલા
મકાઈ .....
સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી હોય છે?
પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો...
નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?