...........માં પરાગનયન થાય છે.
દ્ધિઅંગી અને આવૃત બીજધારી
ત્રિઅંગી અને આવૃત બીજધારી
આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી
આવૃત બીજધારી અને ફૂગ
નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?
સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો.
કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?