યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પરોપજીવન
સહજીવન
પરરોહી
સ્વતંત્ર જીવનચક્ર
પવન દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?
નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?
જે વનસ્પતિ જાતિઓની પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેખથી આવરીત હોય તેમાં કયા વાહક દ્વારા પરાગનયન થાય છે?