યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પરોપજીવન
સહજીવન
પરરોહી
સ્વતંત્ર જીવનચક્ર
પરાગવાહકોને વનસ્પતિઓ દ્વારા આપવામાં આવતો સામાન્ય પુષ્પીય પુરસ્કાર છે.
કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?
નીચેના પૈકીના સજીવોમાં કેટલાકીટકો પરાગવાહક છે?
હમીંગ બર્ડ, કીડી, ફુદા, મઘમાખી, મોર, કાચિંડો, ભમરીઓ
આકૃતિ માટે સારું વાકય શોધો :
મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.