આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
જલપરાગિત પુષ્પો, જેના પુંકેસરો શ્લેષ્મથી આવરિત હોય છે.
સંવૃત્ત પુષ્પો જે સ્વફલન દર્શાવે છે.
સધન પુષ્પવિન્યાસ જે સંપૂર્ણ સ્વફલન દર્શાવે છે.
૫વન પરાગિત વનસ્પતિનો પુષ્પવિન્યાસ જેના પુષ્પોના પુંકેસરો ખૂબ સારી રીતે ખુલ્લા( (મુક્ત) થયેલા દર્શાવે છે.
જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.
કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?
સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.
પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?
નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?