આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :

222482-q

  • [NEET 2024]
  • A

    જલપરાગિત પુષ્પો, જેના પુંકેસરો શ્લેષ્મથી આવરિત હોય છે.

  • B

    સંવૃત્ત પુષ્પો જે સ્વફલન દર્શાવે છે.

  • C

    સધન પુષ્પવિન્યાસ જે સંપૂર્ણ સ્વફલન દર્શાવે છે.

  • D

    ૫વન પરાગિત વનસ્પતિનો પુષ્પવિન્યાસ જેના પુષ્પોના પુંકેસરો ખૂબ સારી રીતે ખુલ્લા( (મુક્ત) થયેલા દર્શાવે છે.

Similar Questions

જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.

કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?

સ્વફલન માટેની આવશ્યકતા જણાવો. 

પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?

નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?