આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
જલપરાગિત પુષ્પો, જેના પુંકેસરો શ્લેષ્મથી આવરિત હોય છે.
સંવૃત્ત પુષ્પો જે સ્વફલન દર્શાવે છે.
સધન પુષ્પવિન્યાસ જે સંપૂર્ણ સ્વફલન દર્શાવે છે.
૫વન પરાગિત વનસ્પતિનો પુષ્પવિન્યાસ જેના પુષ્પોના પુંકેસરો ખૂબ સારી રીતે ખુલ્લા( (મુક્ત) થયેલા દર્શાવે છે.
કયા પુષ્પો કયારેય ખીલતા નથી?
નીચેનામાંથી કયા પુષ્પમાં સ્વફલન થતું નથી?
...........માં પરાગનયન થાય છે.
પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?
જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?