પરિસ્થિતિ વિદ્યા એટલે ..........

  • A

    સજીવો અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા

  • B

    જૈવસમાજ અને સૂક્ષ્મજીવી સમાજ વચ્ચેની આંતરક્રિયા

  • C

    સ્થાનીક જાતિ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

વસતિ $.....$ છે.

જીવાવરણમાં સજીવો વચ્ચે કેવા આંતરસંબંધો હોય છે ?

નીચે પૈકી સજીવોમાં દૈહિક આયોજનનો કયો ક્રમ સાચો છે ?

પરિસ્થિતિવિધા જીવવિજ્ઞાનની કઈ બાબતો સાથે સંલગ્નતા ધરાવે છે ?

ભારતીય પરિસ્થિતિીય વિધાના પિતા $......$ છે.