પરિસ્થિતિ વિદ્યા એટલે ..........
સજીવો અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા
જૈવસમાજ અને સૂક્ષ્મજીવી સમાજ વચ્ચેની આંતરક્રિયા
સ્થાનીક જાતિ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા
$A$ અને $B$ બંને
વસતિ $.....$ છે.
જીવાવરણમાં સજીવો વચ્ચે કેવા આંતરસંબંધો હોય છે ?
નીચે પૈકી સજીવોમાં દૈહિક આયોજનનો કયો ક્રમ સાચો છે ?
પરિસ્થિતિવિધા જીવવિજ્ઞાનની કઈ બાબતો સાથે સંલગ્નતા ધરાવે છે ?
ભારતીય પરિસ્થિતિીય વિધાના પિતા $......$ છે.