સંગઠનનાં કયા સ્તર સાથે પરિસ્થિતિવિદ્યા સંલગ્નતા દર્શાવતી નથી ?

  • A

    વસ્તી

  • B

    સમુદાય

  • C

    કોષો

  • D

    જૈવવિસ્તારો

Similar Questions

ભારતીય પરિસ્થિતિીય વિધાના પિતા $......$ છે.

સ્વયં સ્થિરતાની વ્યાખ્યા આપો.

ઇકોટાઈપ (પરિસ્થિતના પ્રકારો) વિષે ખોયું વિધાન જણાવો

વય બંધારણનું ભૌમિતિક નિરૂપણ એટલે

જીવંત સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધને શું કહે છે? .

  • [AIPMT 1993]