સંગઠનનાં કયા સ્તર સાથે પરિસ્થિતિવિદ્યા સંલગ્નતા દર્શાવતી નથી ?
વસ્તી
સમુદાય
કોષો
જૈવવિસ્તારો
પરિસ્થિતિવિધાનો પાયાનો એકમ........છે.
જીવંત સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધને શું કહે છે? .
નીચે પૈકી સજીવોમાં દૈહિક આયોજનનો કયો ક્રમ સાચો છે ?
એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?
જૈવવૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોને યોગ્ય ક્રમમાં ઓળખો.