સંગઠનનાં કયા સ્તર સાથે પરિસ્થિતિવિદ્યા સંલગ્નતા દર્શાવતી નથી ?
વસ્તી
સમુદાય
કોષો
જૈવવિસ્તારો
ભારતીય પરિસ્થિતિીય વિધાના પિતા $......$ છે.
સ્વયં સ્થિરતાની વ્યાખ્યા આપો.
ઇકોટાઈપ (પરિસ્થિતના પ્રકારો) વિષે ખોયું વિધાન જણાવો
વય બંધારણનું ભૌમિતિક નિરૂપણ એટલે
જીવંત સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધને શું કહે છે? .