પરિસ્થિતિવિધા શું છે ? સમજાવો.
પરિસ્થિતિવિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક (અજૈવિક) પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ (interactions)નો અભ્યાસ શીખવે છે.
મૂળભૂત રીતે પરિસ્થિતિવિદ્યા એ જૈવવૈજ્ઞાનિક સંગઠનના ચાર સ્તરો સાથે સંલગ્ન છે : સજીવો (organisms), વસ્તી (populations), સમુદાયો (communities) અને જૈવવિસ્તારો (biomes).
દેહનું આયોજન શેના દ્વારા થાય છે ?
વય બંધારણનું ભૌમિતિક નિરૂપણ એટલે
જીવાવરણમાં સજીવો વચ્ચે કેવા આંતરસંબંધો હોય છે ?
પરિસ્થિતિવિદ્યા એ જેવવૈજ્ઞાનિક સંગઠનના કેટલા સ્તરો સાથે સંલગ્ન છે ?
કયાં મહત્વના હેતુથી વર્ષાઋતુ દરમિયાન કોયલનો ગાવાનો અવાજ સંભળાય છે ?