પરિસ્થિતિવિધા શું છે ? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પરિસ્થિતિવિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક (અજૈવિક) પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ (interactions)નો અભ્યાસ શીખવે છે.

          મૂળભૂત રીતે પરિસ્થિતિવિદ્યા એ જૈવવૈજ્ઞાનિક સંગઠનના ચાર સ્તરો સાથે સંલગ્ન છે : સજીવો (organisms), વસ્તી (populations), સમુદાયો (communities) અને જૈવવિસ્તારો (biomes).

Similar Questions

દેહનું આયોજન શેના દ્વારા થાય છે ?

વય બંધારણનું ભૌમિતિક નિરૂપણ એટલે

જીવાવરણમાં સજીવો વચ્ચે કેવા આંતરસંબંધો હોય છે ?

પરિસ્થિતિવિદ્યા એ જેવવૈજ્ઞાનિક સંગઠનના કેટલા સ્તરો સાથે સંલગ્ન છે ?

કયાં મહત્વના હેતુથી વર્ષાઋતુ દરમિયાન કોયલનો ગાવાનો અવાજ સંભળાય છે ?