ઓર્કિડ અને આંબા વચ્ચેની આંતરક્રિયા......દર્શાવે છે ?

  • A

    સહભોજીત

  • B

    પરસ્પરતા

  • C

    પરોપજીવી

  • D

    સહજીવન

Similar Questions

બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે.

સ્પર્ધક બહિષ્કૃત સિધ્ધાંતમાં કઈ લાક્ષણીકતા નિહાળી શકાય.

ઓર્કિડ કીટકની માદાને મળતું આવે છે. આથી તે પરાગનયન શક્ય બને છે. આ ઘટનાને શું કહે છે?

  • [AIPMT 1998]

વિધાન પસંદ કરો કે જે શ્રેષ્ઠ સહભોજીતા વર્ણવે છે.

કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?

  • [AIPMT 2002]