હાર્ડિ-વેઈનબર્ગ સિદ્ધાંતના સુત્રનો ઉપયોગ કરી શું શોધી શકાય છે?

  • A

    રંગસુત્રની સંખ્યા

  • B

    વસ્તીની સંખ્યા

  • C

    વૈકલ્પિક કારકોની આવૃતિ

  • D

    જનીન સેતુ

Similar Questions

કોઈ એક વસતિમાં જે ઘટકને લીધે સ્થાપક અસર (ફાઉન્ડર ઈફેક્ટ) થાય છે, તે -

  • [NEET 2021]

એક જ નિશ્ચિત વિસ્તાર પૂરતી આવેલ જાતિને શું કહે છે?

  • [AIPMT 1998]

જો જનીનનું સ્થળાંતર વધારે વાર થાય તો તે દોરે છે.

આકૃતિ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

$28,800$ વ્યક્તિની યાર્દચ્છિક પ્રજનન વસ્તીમાં પ્રભાવી સમયુગ્મી વ્યક્તિનાં ટકા $49\%$ છે. તો વિષમયુગ્મી વ્યક્તિની ટકાવારી શોધો.