વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
વિકૃતિનો અભાવ
અનિયમિત સમાગમનો અભાવ
અનિયમિત સમાગમ
સ્થળાંતરણનો અભાવ
$p^{2}+2 p q+q^{2}=1$માં કયું પદ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન બંધારણ દર્શાવે છે?
યાદચ્છિકમાં પ્રભાવી કારકની વસ્તી આવૃત્તિ $0.7$ છે. પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકારની આવૃત્તિ કેટલી હશે?
બે કારકો ($A_1$ અને $A_2$) છે તેમાંથી એક ($A_1$) વસતીમાં શૂન્ય વિપુલતા ધરાવે છે.તો પછી બીજો કારક ($A_2$) ની વિપુલતા ..... છે.
$28,800$ વ્યક્તિની યાર્દચ્છિક પ્રજનન વસ્તીમાં પ્રભાવી સમયુગ્મી વ્યક્તિનાં ટકા $49\%$ છે. તો વિષમયુગ્મી વ્યક્તિની ટકાવારી શોધો.
જનીન સ્થળાંતર માટે સાચો વિકલ્પ પસંદ કરો.