વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?

  • [NEET 2013]
  • A

    વિકૃતિનો અભાવ

  • B

    અનિયમિત સમાગમનો અભાવ

  • C

    અનિયમિત સમાગમ

  • D

    સ્થળાંતરણનો અભાવ

Similar Questions

જો વસ્તીમાં $51 \%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રભાવિ વૈકલ્પિકકારક ધરાવે, તો તે વસ્તીમાં પ્રચ્છન્ન સભ્યોની આવૃતિ શોધો.

નીચેનામાંથી કયું વિધાન જાતિ માટે સાચું નથી?

જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો $A, a$ ધરાવે છે. જે પ્રભાવી અલીલ $A$ ની આવૃત્તિ $0.4$ હોય તો સમયુગ્મી પ્રભાવી, વિષમયુમી તેમજ સમયુગ્મી પ્રચ્છન્ન વાળી વ્યકતીની વસતીમાં આવૃત્તિ કેટલી હશે ?

  • [NEET 2019]

શેના કારણે ભવિષ્યની પેઢીમાં જનીનોની કે વૈકલ્પિક કારકોની આવૃતિમાં ફેરફાર થઈ શકે?

એક જાતિમાં નવજાતનું વજન $2$ થી $5\, kg$ વચ્ચેનું હોય છે.$97\%$ નવજાત પૈકીનાં સરેરાશ $3$ થી $3.3\, kg$ વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે $99\%$ નવજાત $2$ થી $2.5\, kg$ કે $4.5$ થી $5\, kg$ વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?

  • [NEET 2019]