વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?

  • [NEET 2013]
  • A

    વિકૃતિનો અભાવ

  • B

    અનિયમિત સમાગમનો અભાવ

  • C

    અનિયમિત સમાગમ

  • D

    સ્થળાંતરણનો અભાવ

Similar Questions

$p^{2}+2 p q+q^{2}=1$માં કયું પદ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન બંધારણ દર્શાવે છે?

યાદચ્છિકમાં પ્રભાવી કારકની વસ્તી આવૃત્તિ $0.7$ છે. પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકારની આવૃત્તિ કેટલી હશે?

બે કારકો ($A_1$ અને $A_2$) છે તેમાંથી એક ($A_1$) વસતીમાં શૂન્ય વિપુલતા ધરાવે છે.તો પછી બીજો કારક ($A_2$) ની વિપુલતા ..... છે.

$28,800$ વ્યક્તિની યાર્દચ્છિક પ્રજનન વસ્તીમાં પ્રભાવી સમયુગ્મી વ્યક્તિનાં ટકા $49\%$ છે. તો વિષમયુગ્મી વ્યક્તિની ટકાવારી શોધો.

જનીન સ્થળાંતર માટે સાચો વિકલ્પ પસંદ કરો.