જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો $A, a$ ધરાવે છે. જે પ્રભાવી અલીલ $A$ ની આવૃત્તિ $0.4$ હોય તો સમયુગ્મી પ્રભાવી, વિષમયુમી તેમજ સમયુગ્મી પ્રચ્છન્ન વાળી વ્યકતીની વસતીમાં આવૃત્તિ કેટલી હશે ?

  • [NEET 2019]
  • A

    $0.36(\mathrm{AA}) ; 0.48(\mathrm{Aa}) ; 0.16 \mathrm{(aa)}$

  • B

    $0.16(\mathrm{AA}) ; 0.24(\mathrm{ Aa}) ; 0.36\mathrm{(aa)}$

  • C

    $0.16(\mathrm{AA}) ; 0.48(\mathrm{Aa}) ; 0.36 \mathrm{(aa)}$

  • D

    $0.16(\mathrm{AA}) ; 0.36(\mathrm{Aa}) ; 0.48(\mathrm{ aa })$

Similar Questions

યાદચ્છિદ પ્રજનન દર્શાવતી વસ્તીમાં રોગ કરતા પ્રચ્છન્ન કારકની વસ્તી આવૃતિ $80\%$ છે. વસ્તીમાં વાહક વ્યક્તિની આવૃતિ કેટલી હશે?

જો જનીનનું સ્થળાંતર વધારે વાર થાય તો તે દોરે છે.

હાર્ડિ-વેઈનબર્ગ સિદ્ધાંતના સુત્રનો ઉપયોગ કરી શું શોધી શકાય છે?

પ્રચ્છન્ન વિકૃતિઓ જનીન સેતુઓમાંથી નથી ગુમાવતી આને ..... કહે છે.

નીચે પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું રેખાંકિત નિરૂપણ આપેલ છે. $P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ છે.

$PR$