મહાબીજાણુમાતૃકોષ
નાલકોષ
જનનકોષ
સહાયકકોષ
બે કોષો ધરાવતી પરાગરજનો જનનકોષ પરાગનલિકામાં વિભાજન પામે છે. પરંતુ ત્રિકોષીય પરાગરજમાં વિભાજિત પામતાં નથી. કારણો આપો.
વનસ્પતિઓની પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ કયા દ્રાવણ દ્વારા પેરી શકાય છે?
તંતુમય ઘટકોનું કાર્ય શું છે?
નીચેનામાંથી સહાયકકોષને ઓળખો.
સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?