મહાબીજાણુમાતૃકોષ
નાલકોષ
જનનકોષ
સહાયકકોષ
સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?
બે કોષો ધરાવતી પરાગરજનો જનનકોષ પરાગનલિકામાં વિભાજન પામે છે. પરંતુ ત્રિકોષીય પરાગરજમાં વિભાજિત પામતાં નથી. કારણો આપો.
પરાગરજની કઈ અવસ્થાએ તેમા જન્યુઓનું સર્જન થઈ ચુકયું હોય છે?
પરાગરજ - સ્ત્રીકેસર આંતરસંબંધો વર્ણવો.
નીચે આપેલ આકૃતિમાં નરજન્યુઓ, અંડકોષ, ધ્રુવીય કોષકેન્દ્ર, સહાયક કોષો અને પરાગનલિકાના ભાગોના નામ નિર્દેશન કરો.