બે કોષો ધરાવતી પરાગરજનો જનનકોષ પરાગનલિકામાં વિભાજન પામે છે. પરંતુ ત્રિકોષીય પરાગરજમાં વિભાજિત પામતાં નથી. કારણો આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$60\, \%$ જેટલી આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ બે કોષકેન્દ્રવાળી અવસ્થાએ ઉત્પન્ન થાય છે. નાલકોષ અથવા વાનસ્પતિક કોષ અને જનનકોષ હોય છે.

બાકી રહેલ જાતિઓમાં પરાગરજનું સ્થાપન થાય તે પહેલાં જનનકોષ સમવિભાજનથી વિભાજન પામી બે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. નાલકોષ કે વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ એમ ત્રિકોષીય અવસ્થામાં હોય છે,

ત્રિકોષીય અવસ્થામાં, પરાગાસન ઉપર અંકુરણ પામી પરાગનલિકા કોઈ એક જનનછિદ્રમાંથી ઉત્પન્ન થાય છે. પરાગરજમાંનું દ્રવ્ય પરાગનલિકામાં આવે છે. પરાગનલિકા, પરાગાસનની પેશીમાં વૃદ્ધિ પામતી આગળ વધે છે.

Similar Questions

તંતુમય ઘટકોનું કાર્ય શું છે?

  • [NEET 2014]

નીચે આપેલ આકૃતિમાં પરાગાસન ઉપર આવેલ પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગનલિકાનો ભ્રૂણપુટ સુધીનો માર્ગ દર્શાવો. અંડસાધનના ભાગોનાં નામ આપો.

આકૃતિમાં $'S'$ અને $'T'$ શું દર્શાવે છે?

પરાગરજની કઈ અવસ્થાએ તેમા જન્યુઓનું સર્જન થઈ ચુકયું હોય છે?

તંતુમય ઘટકો શેમાં મદદ કરે છે?