પરાગરજની કઈ અવસ્થાએ તેમા જન્યુઓનું સર્જન થઈ ચુકયું હોય છે?

  • A

    એકકોષીય

  • B

    દ્વિકોષીય

  • C

    ત્રીકોષીય

  • D

    ચતુષ્કોષીય

Similar Questions

પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?

જનનકોષનો લેસર દ્વારા નાશ કરવામાં આવે છે. પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ બને છે. કારણ કે...

  • [AIPMT 1989]

નીચે આપેલ આકૃતિમાં નરજન્યુઓ, અંડકોષ, ધ્રુવીય કોષકેન્દ્ર, સહાયક કોષો અને પરાગનલિકાના ભાગોના નામ નિર્દેશન કરો.

તંતુમય ઘટકો શેમાં મદદ કરે છે?

કયો કોષ પરાગનલિકાના નિર્માણમાં સંકળાય છે?