સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?
ભૌતિક કારકો
જૈવિક વાહકો
રાસાયણિક ઘટકો
અજૈવિક વાહકો
નીચે આપેલ આકૃતિમાં પરાગાસન ઉપર આવેલ પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગનલિકાનો ભ્રૂણપુટ સુધીનો માર્ગ દર્શાવો. અંડસાધનના ભાગોનાં નામ આપો.
તંતુમય ઘટકો શેમાં મદદ કરે છે?
પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?
જનનકોષનો લેસર દ્વારા નાશ કરવામાં આવે છે. પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ બને છે. કારણ કે...
પરાગરજ-સ્ત્રીકેસર આંતર સબંધો કોના પર આધારીત છે?