પરાગરજ-સ્ત્રીકેસર આંતર સબંધો કોના પર આધારીત છે?
આકૃતિમાં $'P', 'Q', 'R', 'S'$ અને $'T'$ ને ઓળખો.
સંગત અને અસંગત પરાગરજ વિશે માહિતી આપો.
પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?
પરાગરજની કઈ અવસ્થાએ તેમા જન્યુઓનું સર્જન થઈ ચુકયું હોય છે?