કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?

  • A

    દરીયાઈ ઘાસ

  • B

    વેલેસ્નેરીયા

  • C

    જલીયલીલી

  • D

    હાઈડ્રીલા

Similar Questions

સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી હોય છે?

પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

નીચે પૈકી કયું વિધાન ખોટું છે?

સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?