કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?
દરીયાઈ ઘાસ
વેલેસ્નેરીયા
જલીયલીલી
હાઈડ્રીલા
સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?
સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
પાણી દ્વારા પરાગનયન કેટલી પ્રજાતિઓમાં જોવા મળે છે?