કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?
દરીયાઈ ઘાસ
વેલેસ્નેરીયા
જલીયલીલી
હાઈડ્રીલા
સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી હોય છે?
પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?