કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?

  • A

    દરીયાઈ ઘાસ

  • B

    વેલેસ્નેરીયા

  • C

    જલીયલીલી

  • D

    હાઈડ્રીલા

Similar Questions

સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?

ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]

સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?

સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?

પાણી દ્વારા પરાગનયન કેટલી પ્રજાતિઓમાં જોવા મળે છે?