ફુદાના ઈયળ કે ડિંભ ઈડામાંથી ક્યારે બહાર આવે છે?

  • A

    બીજનો વિકાસ શરૂ થાય ત્યારે

  • B

    બીજ પરીપકવ બને ત્યારે

  • C

    બીજાકુંરણ થાય ત્યારે

  • D

    બીજમાંથી નવી વનસ્પતિ નિર્માણ થાય ત્યારે

Similar Questions

ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]

કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?

નીચે બે વિધાનનો આપેલા છે.

વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.

વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.

ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2022]

પવન પરાગિત પુષ્પો એ ..... છે.

ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.