ફુદાના ઈયળ કે ડિંભ ઈડામાંથી ક્યારે બહાર આવે છે?
બીજનો વિકાસ શરૂ થાય ત્યારે
બીજ પરીપકવ બને ત્યારે
બીજાકુંરણ થાય ત્યારે
બીજમાંથી નવી વનસ્પતિ નિર્માણ થાય ત્યારે
જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો...
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?