આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?
સ્વફલન
ગેઈટેનોગેમી
પરવશ
એક પણ નહિ
ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?
નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી
સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?
કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?
આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.