એક વનસ્પતિ પર આવેલા એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા

  • A

    ગેઈટોનોગેમી

  • B

    ઝેનોગેમી

  • C

    ઓટોગેમી

  • D

    એપોમીકસીસ

Similar Questions

જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$  હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.

સરકારનાં હસ્તક (નિયંત્રણ) હેઠળ ...... ની ખેતી કરવામાં આવે છે.

નીચેનામાંથી ક્યુ ઉભયલિંગી અને સ્વફલન પામતું પુષ્પ છે પરંતુ કયારેય ખીલતું નથી ? 

મોઝેઇક ભ્રૂણપોષ એ........નું લક્ષણ છે.

કયા કુળમાં પોલિનીઓ જોવા મળે છે?