એક વનસ્પતિ પર આવેલા એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા
ગેઈટોનોગેમી
ઝેનોગેમી
ઓટોગેમી
એપોમીકસીસ
જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.
સરકારનાં હસ્તક (નિયંત્રણ) હેઠળ ...... ની ખેતી કરવામાં આવે છે.
નીચેનામાંથી ક્યુ ઉભયલિંગી અને સ્વફલન પામતું પુષ્પ છે પરંતુ કયારેય ખીલતું નથી ?
મોઝેઇક ભ્રૂણપોષ એ........નું લક્ષણ છે.
કયા કુળમાં પોલિનીઓ જોવા મળે છે?