પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.
ગેઈટેનોગેમી
પરવશ (ઝેનોગેમી)
હવાઈપુષ્પો (ચેઝમોગેમી)
સંવૃતતા
સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?
તે જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેમાં પરાગનયન કિટકો/હવા દ્વારા થાય છે.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.
મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?