પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.

  • [NEET 2021]
  • A

    ગેઈટેનોગેમી

  • B

    પરવશ (ઝેનોગેમી)

  • C

    હવાઈપુષ્પો (ચેઝમોગેમી)

  • D

    સંવૃતતા

Similar Questions

સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?

તે જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેમાં પરાગનયન કિટકો/હવા દ્વારા થાય છે.

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [NEET 2014]

પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.

મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?