કઈ વનસ્પતિ સંવૃત પુષ્પો ઘરાવતી નથી?

  • A

    વાયોલા

  • B

    અબુટી

  • C

    ક્રોમેલીન

  • D

    તુલસી

Similar Questions

કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.

કયા પ્રકારનાં પરાગનયનમાં પરાગરજ જનીનિક રીતે અલગ હોય છે ?

.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.

કઈ વનસ્પતિના પુષ્પ પુરસ્કાર સ્વરૂપે પરાગવાહકને ઈંડા મુકવાનું સલામત સ્થાન પુરૂ પાડે છે?