કઈ વનસ્પતિ સંવૃત પુષ્પો ઘરાવતી નથી?
વાયોલા
અબુટી
ક્રોમેલીન
તુલસી
કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.
કયા પ્રકારનાં પરાગનયનમાં પરાગરજ જનીનિક રીતે અલગ હોય છે ?
.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.
કઈ વનસ્પતિના પુષ્પ પુરસ્કાર સ્વરૂપે પરાગવાહકને ઈંડા મુકવાનું સલામત સ્થાન પુરૂ પાડે છે?