કઈ વનસ્પતિ સંવૃત પુષ્પો ઘરાવતી નથી?
વાયોલા
અબુટી
ક્રોમેલીન
તુલસી
કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.
આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?
પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.
સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?