સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?

  • A

    સ્વફલન

  • B

    ગેઈટનોગેમી

  • C

    પરવશ

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?

કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?

હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો.