કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.
શ્લેષ્મી
ખરબચડું
રેસામય
લીંસું
નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?
નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?
પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?