કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.
શ્લેષ્મી
ખરબચડું
રેસામય
લીંસું
સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી હોય છે?
આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓ કઈ છે ?
$I -$ વેલિસ્નેરિયા, $II -$ જળકુંભિ ,
$III -$ જલીય લીલી, $IV -$ ઝોસ્ટેરા, $V -$ હાઈડ્રિલા
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?
પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.