પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.

  • A

    કોકસ

  • B

    સાલ્વિઆ

  • C

    યુકકા

  • D

    અવેના

Similar Questions

જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

  • [NEET 2016]

પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :

  • [NEET 2024]

કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.