વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?

  • A

    સામાન્ય રીતે પરાગાશય જલદીથી ખુલ્લું થાય તેવું હોવું જોઈએ તેથી પરાગરજ સરળતાથી મુકત થઈ શકે છે.

  • B

    પરાગાસન મોટું અને પીંછામય હોય છે જેથી હવામાંની પરાગરજ તેમાં ફસાય છે.

  • C

    પરાગરજ હલકી અને ચોંટી જાય તેવી હોવી જરૂરી છે.

  • D

    હવા દ્વારા થતું પરાગનયન ધાસમાં ખૂબ જ સામાન્ય છે.

Similar Questions

મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?

  • [NEET 2023]

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓ કઈ છે ?

$I -$ વેલિસ્નેરિયા, $II -$ જળકુંભિ ,

$III -$ જલીય લીલી, $IV -$ ઝોસ્ટેરા, $V -$ હાઈડ્રિલા

નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?

પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?