વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?
સામાન્ય રીતે પરાગાશય જલદીથી ખુલ્લું થાય તેવું હોવું જોઈએ તેથી પરાગરજ સરળતાથી મુકત થઈ શકે છે.
પરાગાસન મોટું અને પીંછામય હોય છે જેથી હવામાંની પરાગરજ તેમાં ફસાય છે.
પરાગરજ હલકી અને ચોંટી જાય તેવી હોવી જરૂરી છે.
હવા દ્વારા થતું પરાગનયન ધાસમાં ખૂબ જ સામાન્ય છે.
મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?
એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.
પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓ કઈ છે ?
$I -$ વેલિસ્નેરિયા, $II -$ જળકુંભિ ,
$III -$ જલીય લીલી, $IV -$ ઝોસ્ટેરા, $V -$ હાઈડ્રિલા
નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?
પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?