બીજાશયના પોલાણમાં શું આવેલું હોય છે?
ફળ
જરાયુ
પરાગરજ
અંડાશય
મોનોસ્પોરિક વિકાસ એટલે શું ?
ઘઉંના સો દાણાના નિર્માણ માટે કેટલા $MMC$ માં અર્ધીકરણ થવું જરૂરી છે?
આપેલ આકૃતિ ઓળખો.
આવૃત બીજધારીમાં ક્રિયાશીલ મહાબીજાણું સામાન્ય રીતે .... માં વિકાસ પામે છે.
આવૃત્તબીજધારીઓમાં, ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે છે -