મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ........ મહાબીજાણુઓ અવનત પામે છે અને ........ મહાબીજાણુ સક્રિય રહે છે.

  • A

    $2,2$

  • B

    $3,1$

  • C

    $1,3$

  • D

    એક પણ નહિ.

Similar Questions

ફલન પછી પુષ્પના નીચેના ભાગો શેમાં રૂપાંતર પામે છે ? $(a)$ બીજાશય $(b)$ અંડકો. 

સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે ?

મહાબીજાણુધાની (અંડક) (Megasporengium)ની ના આકૃતિસહ વર્ણવો. 

માદા જન્યુ શેમાં સર્જાય છે?

ભ્રૂણપુટમાંકઈ અવસ્થા બાદ કોષદિવાલ નિર્માણ પામે છે?