સ્ત્રીકેસર કઈ રચના ધરાવતું નથી?
બીજાશય
પરાગવાહિની
પરાગાસન
યોજી
આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?
માદાજન્યુ બનાવતું ચક્ર છે.
મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ........ મહાબીજાણુઓ અવનત પામે છે અને ........ મહાબીજાણુ સક્રિય રહે છે.
આપેલમાંથી કેટલી વનસ્પતિના બીજાશયમાં અંડકોની સંખ્યા એક હોય છે?
ઘઉં, પપૈયુ, ઓર્કિડ, ડાંગર, કેરી
સાચું વિધાન પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.
$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.