તે નરજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે?
પુંકેસરચક્ર
સ્ત્રીકેસરચક્ર
દલચક્ર
વજ્રચક્ર
નીચેનામાંથી કયાં કૂળનાં સભ્યોની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા જાળવે છે?
પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?
પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?
લઘુબીજાણુધાની કેટલા દિવાલીય સ્તરોથી આવૃત હોય છે?
પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?