ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.
મહિનાઓ, $30$ કલાક
$30$ કલાક, મહિનાઓ
મહિનાઓ, $30$ મિનિટ
$30$ મિનિટ, મહિનાઓ
$PMC$નું પુરૂ નામ .......
$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?
પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?
આવૃતબીજધારીનુ લધુબીજાણુપર્ણ.......તરીકે ઓળખાય છે.
વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.