ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.

  • A

    મહિનાઓ, $30$ કલાક

  • B

    $30$ કલાક, મહિનાઓ

  • C

    મહિનાઓ, $30$ મિનિટ

  • D

    $30$ મિનિટ, મહિનાઓ

Similar Questions

$PMC$નું પુરૂ નામ .......

$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?

  • [AIPMT 1996]

પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?

આવૃતબીજધારીનુ લધુબીજાણુપર્ણ.......તરીકે ઓળખાય છે.

વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.