જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ છીએ,તેમ ગુરુત્વપ્રવેગ $g$ નું મૂલ્ય . . . . . . .

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    અચળ રહે છે
  • D
    શૂન્ય થઈ જાય છે

Explore More

Similar Questions

જો એક નાના ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી જ હોય, અને તે ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $0.2$ ગણી હોય, તો તે ગ્રહની સપાટી પર ગુરુત્વાકર્ષણ પ્રવેગ કેટલો હશે ($\,g$ માં)?

એક ગોળાકાર ગ્રહનું દળ $M$ અને વ્યાસ $D$ છે. આ ગ્રહની સપાટીની નજીક મુક્ત પતન કરતા $m$ દળના કણનો ગુરુત્વાકર્ષણ પ્રવેગ કેટલો હશે?

પૃથ્વીની સપાટી પર અચળ લંબાઈ ધરાવતા સાદા લોલકનો દોલનનો આવર્તકાળ $T$ છે. ખાણની અંદર તેનો આવર્તકાળ કેટલો હશે?

પૃથ્વી પર એક પદાર્થનું વજન $400\,N$ છે. તો પૃથ્વીની ત્રિજ્યાના અડધા ઊંડાણે લઈ જવામાં આવતા તે પદાર્થનું વજન ............ $N$ થશે.

જો પૃથ્વીનું દળ બદલાયા સિવાય તેની ત્રિજ્યામાં ઘટાડો થાય,તો તેની સપાટી પર $g$ નું મૂલ્ય વધશે કે ઘટશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo