ક્લસ્ટોગેમીનો ફાયદો શું છે?
વધુ જનીનિક વિભિન્નતા
વધુ સંખ્યામાં સંતતિ
પરાગવાહકોની જરૂર પડતી નથી
જરાયુજ અંકુરણ
સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?
...........માં પરાગનયન થાય છે.
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
જલપરાગીત વનસ્પતિને ઓળખો.
પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.