પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.
પરાગરજ હલકી અને ચીકાશરહિત હોય.
મોટા, પીંછાયુક્ત પરાગાસન હોવાથી વાત-પ્રવાહિત પરાગરજને સરળતાથી જકડી શકે
વાત-પરાગિત પુષ્પ અનેક અંડક્યુક્ત હોય છે.
પુંકેસરો સારી રીતે ખૂલ્લા કે મુક્ત હોય છે.
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
કાર્યાત્મક રીતે કઈ પ્રક્રિયા પરપરાગનયન છે જેમાં પરાગવાહકો ભાગ લે છે, પરંતુ જનીનિક રીતે તે ઓટોગેમી છે?
એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?