પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A

    પરાગરજ હલકી અને ચીકાશરહિત હોય.

  • B

    મોટા, પીંછાયુક્ત પરાગાસન હોવાથી વાત-પ્રવાહિત પરાગરજને સરળતાથી જકડી શકે

  • C

    વાત-પરાગિત પુષ્પ અનેક અંડક્યુક્ત હોય છે.

  • D

    પુંકેસરો સારી રીતે ખૂલ્લા કે મુક્ત હોય છે.

Similar Questions

પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?

  • [AIPMT 2012]

નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?

  • [AIPMT 2011]

કાર્યાત્મક રીતે કઈ પ્રક્રિયા પરપરાગનયન છે જેમાં પરાગવાહકો ભાગ લે છે, પરંતુ જનીનિક રીતે તે ઓટોગેમી છે?

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?