પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A

    પરાગરજ હલકી અને ચીકાશરહિત હોય.

  • B

    મોટા, પીંછાયુક્ત પરાગાસન હોવાથી વાત-પ્રવાહિત પરાગરજને સરળતાથી જકડી શકે

  • C

    વાત-પરાગિત પુષ્પ અનેક અંડક્યુક્ત હોય છે.

  • D

    પુંકેસરો સારી રીતે ખૂલ્લા કે મુક્ત હોય છે.

Similar Questions

કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?

જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
 વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી

નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?

નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?