ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
પરાગવાહકોની જરૂર પડતી નથી
જરાયુજ અંકુરણ
વધુ જનીનિક વિભિન્નતા
વધુ સંખ્યામાં સંતતિ
કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?
યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
...........માં પરાગનયન થાય છે.