ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
પરાગવાહકોની જરૂર પડતી નથી
જરાયુજ અંકુરણ
વધુ જનીનિક વિભિન્નતા
વધુ સંખ્યામાં સંતતિ
પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?
વાત પરાગનયન માટે શું જરૂરી છે?
હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો.