ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]
  • A

    પરાગવાહકોની જરૂર પડતી નથી

  • B

    જરાયુજ અંકુરણ

  • C

    વધુ જનીનિક વિભિન્નતા

  • D

    વધુ સંખ્યામાં સંતતિ

Similar Questions

જે વનસ્પતિ જાતિઓની પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેખથી આવરીત હોય તેમાં કયા વાહક દ્વારા પરાગનયન થાય છે?

લાંબા તંતુમય દોરા મકાઈના કુમળા ડોડા પર ઉત્પન્ન થાય છે તે

કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?

 પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?

ખોટું વિધાન પસંદ કરો.