જલપરાગીત વનસ્પતિને ઓળખો.
યુકકા
વેલીસ્નેરીયા
એમોફોર્ફિલસ
તમાકું
જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?
કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.
ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.
કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?
પાણી દ્વારા પરાગનયન સૌથી વધુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?