જલપરાગીત વનસ્પતિને ઓળખો.
યુકકા
વેલીસ્નેરીયા
એમોફોર્ફિલસ
તમાકું
પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
સંવૃત પુષ્પોમાં બીજ સર્જન માટે શું જરૂરી નથી ?
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?