સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?
$1$
$2$
$3$
$4$
ગેઈટોનોગામી શું છે.
પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.
કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?
પરાગનયન એેટલે ........
મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -