મકાઈ અથવા ઘઉંનાં દાણામાં જોવા મળતી વરૂથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?
બીજપત્ર
ભૂણપોષ
સમિતાયા સ્તર
ભૂણાગ્ર
બીજાંડછિદ્ર દ્ઘારા અંડકમાં પ્રવેશ પામતી પરાગનલિકાને ..... કહે છે.
મહાબીજાણુધાની કોની બરાબર છે ?
કેપ્સેલામાં કયાં પ્રકારનું અંકુરણ જોવા મળે છે?
કેપ્સેલામાં કયા પ્રકારના જન્યુઓ આવેલા હોય છે?
બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......